Skip to main content

..શું તમને પણ આવું અનુભવાય છે? | Solution to all your problems | The knowledge of Truth | The knowledge of absolute

એક દિવસ યશ કામ પરથી થાકેલો ઘરે આવ્યો! એટલો બધો થાકી ગયો હતો કે એક પછી એક વિચારો ચાલતા હતા કે, “શું આ જ જિંદગી છે? રોજ સવારે ઊઠવાનું, પરવારવાનું અને નોકરી પર જઈને લોકો માટેની જવાબદારીઓ પૂરી કરીને સાંજે પાછું ઘરે આવી ખાઈ-પી ને સુઈ જવાનું?”, “હું મહીને લાખો રૂપિયા કમાઉ છું પણ મને મનની શાંતિ નથી મળતી! રોજ સુવા જાઉં છું ત્યારે બીજા દિવસની ચિંતા સતાવતી હોય છે”, “કાશ, આ બધી ખોટી લોકોની જવાબદારીઓ નાં હોત અને હું કોઈ એકાંત વાળી જગ્યાએ રહેતો હોત! જ્યાં બસ હું જ હોત! બીજું કોઈજ નાં હોત! મને કોઈ જજ કરનારું નહિ, કોઈ જવાબદારી નહિ, બસ એક નાનું ઘર, એક નદી & નદીમાં લહેરતું પાણી, પક્ષીઓનો કલરવ અને પ્રકૃતિ બસ!” 

તમારા જીવનમાં પણ નાના મોટા પ્રોબ્લેમ રહેતા હશે જેમાં તમે ઘણી વખત જિંદગીથી નાસીપાસ થઇ જતા હશો. કારણ કોઈ પણ હોય શકે છે જેમકે, “રીલેશનનું કારણ, ધંધાનું કારણ, નોકરીનું કારણ, માં-બાપનું કારણ, પરિવારનું કારણ, પોતામાં ભરોસો નાં હોવાનું કારણ, ડરનું કારણ અથવા કોઈપણ કારણ વગર જ!” અને આ ડીપ્રેસનની નિશાની છે. આવા નકારાત્મક વિચારો તમને અંદરથી એટલી હદે તોડી પાડે છે કે તમે દુઃખી ગાયનો સાંભળવાનું પસંદ કરો છો! જીવનમાં જ્યારે પણ તમે કોઇપણ કારણસર નાસીપાસ થઇ ગયા હોય ત્યારે મારા આ લખેલાં શબ્દોને યાદ કરજો, દુનિયાની કોઈ કંપની ગેરંટી નથી આપતી પણ હું આપું છું કે, મારા આ શબ્દોની અસર તમારા માનસપટ પર એ રીતે થશે કે તમને ક્યારેય નિરાશા નહિ અનુભવાય. તમને ક્યારેય સુસાઈડ કરવાનો વિચાર પણ નહિ આવે. તમે હમેશા જીવનને અલગ નજરીયાથી જોશો. હમેશા દુઃખી પરિસ્થિતિમાં પણ ખુશીનો અહેસાસ કરશો! તો શું જાણવાની ઉત્સુકતા થઇ કે દુઃખી પરિસ્થિતિમાં પણ ખુશી નો અહેસાસ? કઈ રીતે?

એજ છે હકીકત. ચાલો સમજાવું!


હું આજે જે રીતે તમને કન્સેપ્ટ સમજાવવાનો પ્રયાસ કરું છું તેને તોજ સમજી શકશો જ્યારે તમે મારા લખેલાં દરેક શબ્દને નીરપક્ષ બનીને અને મારા વિશે તમારા જે પણ કંઈ મંતવ્યો હોય તે દરેક મંતવ્યોને ભૂલી જશો. 


તમારું જ્ઞાન (જાણેલી માહિતી નહિ, સમજેલું જ્ઞાન!) તમારા સ્વીકારવા ઉપર આધાર રાખે છે. અને તમારી સ્વીકારવાની વૃત્તિ તમારા ભરોસો કરવા ઉપર નિર્ભર કરે છે. ઉદાહરણ રૂપે, માનીલો કે હું તમને ભગવાનનાં અસ્તિત્વ વિશે કોઈ તાર્કિક (logical) વાત કરું છું પણ જો તમે હમેશા ફકત અને ફક્ત સાબીતિઓમાં જ વિશ્વાસ કરતા હશો તો હું ગમે તેટલા તાર્કિક કારણો આપીશ તો પણ તમે ભગવાનના અસ્તિત્વને નાકારશો જ. આથી તમારું ભગવાન વિશેનું જ્ઞાન તેનામાં ભરોસો કરવાથી આવે છે. - આ હું નથી કહેતો, આપણા વેદિક ગ્રંથોમાં લખેલું છે.

 

તમારા દરેક પ્રશ્નનું મૂળ કારણ એ છે કે તમે એની સાથે સંકળાયેલા છો! નાં ખબર પડી?! 

એટલે કે, તમે એ પ્રશ્નને ‘પ્રશ્ન’ તરીકે જોવો છો એટલા માટે એ ‘પ્રશ્ન’ છે. નોટબંધીનો સમય આપણા બધા માટે એક પ્રશ્ન હતો પણ વિજય શેખર શર્મા (Paytm નાં માલિક) માટે એ એક તક હતી. એ જ રીતે, પ્રશ્નને જોવાનો નજરીયો નક્કી કરે છે કે તે પ્રશ્ન છે કે બીજું કંઈ?! બીજું ઉદાહરણ: સ્ટેજ પર બોલવાનો ડર મારો પ્રશ્ન હતો પણ તેને જોવાનો નજરીયો બદલીને મેં એ ડરનો જ નિકાલ કર્યો હતો એ મારી સમજણ હતી. હવે, અત્યારે તમારા જીવનમાં કોઇપણ પ્રશ્ન હોય તો આ જ સમયે તમે એમ વિચારો કે તમે તમારા દરેક સબંધોથી, કાર્યોથી, જવાબદારીઓથી અને વિચારધારોથી ખુબ જ દુર છો! હું સમજી શકું છું કે આવી કલ્પના ખુબ જ અઘરી છે, પણ એક વખત તમારા માટે ટ્રાય કરી જુવો. અને આ જે પણ ટ્રાય કરો છો તેમાં તમારું ધ્યાન 100% આપો અને તમારી કલ્પનાને એક જીવંત ઘટના હોય એ રીતે કલ્પિત કરો!


ટ્રાય કરો એવું કલ્પના કરવાનો કે, “તમારા દરેક સબંધોથી તમે ખુબજ દુર છો, તમારી દરેક જવાબદારીઓથી તમે બિલકુલ મુક્ત છો, તમારે કંઇજ કાર્યો કરવાના બાકી નથી રહ્યા, તમે એકદમ ફ્રી છો, તમારા મનમાં કોઈ પણ પ્રકારની ઈચ્છા નથી, તમે આ દુનિયામાં એકલા છો, તમે એક દરિયા કિનારે સાંજના ચાર વાગ્યે એક નાળિયેરીના ઝાડ નીચે બેઠા છો અને દરિયાની લહેરો મસ્ત મજાની ઠંડી હવા સાથે તમારા શરીરને સ્પર્શ કરે છે અને તમને એક આહલાદ્ક આનંદની અનુભૂતિ થાય છે. આહા.. શું આનંદ છે અહીં!” 


આ એક માનસિક કસરતથી તમે ટેમ્પરરી ખુશી મેળવી? જો હા, તો તેનો મતલબ એ થયો કે તમે હવે રેડી છો તમારી ખુદની જાતને (આત્મા)ને સમજવા માટે! અને જો તમે ઉપર લખેલા શબ્દોની કલ્પના કરીને ટેમ્પરરી ખુશી નથી મેળવી શક્યા તો સમજજો કે તમે તમારી કલ્પનાશક્તિનો ઉપયોગ જ નથી કર્યો અને તમારે ફરીથી એ કસરત કરવીજ પડશે. 


આ કસરતથી તમે એવું નોંધી શકશો અથવા અવલોકન કરશો તો જાણવા મળશે કે તમે તમારા શરીર સાથે જે જગ્યા પર જે પરિસ્થિતિમાં બેઠા કે ઉભા છો તેમજ હતું બધુજ, તેમ છતાં તમને ટેમ્પરરી ખુશી મળી કઈ રીતે?! કારણ છે “તમારો અલગ રીતે વિચારવાનો પ્રયત્ન!” તમે જ્યારે તમારી જાતને ભૌતિક જવાદારીઓ, સબંધો, કાર્યો (કર્તવ્યો) વગેરેથી દુર કરો છો ત્યારે તમે ભૌતિક દુનિયાથી detach (જુદા) થાઓ છો. અને ત્યારે તમે હકીકતમાં “તમે હોવ છો”. સાચું કહું તો, આપણી ઓળખાણ આપણા ભૌતિક શરીરથી થાય છે. ઉદાહરણ રૂપે, અગર કોઈ બુમ પાડે કે, “યજ્ઞેશ” તો હું (યજ્ઞેશ તરીકે) તેને જવાબ આપીશ કે, “બોલો શું થયું?!” બરોબર? જે તદ્દન સાચું છે. પણ એ “યજ્ઞેશ” છે કોણ? શું એ “યજ્ઞેશ” તમે જેને અત્યાર સુધી જાણતા હતા તે “વ્યક્તિ (શરીર)” છે કે તેના “આચરણોથી રચાયેલું એક વ્યક્તિત્વ”? શું એ યજ્ઞેશ તમારી બુમનો જવાબ આપે છે તે “ભૌતિક શરીર” છે કે એ શરીરને ચલાવનારી અને એ શરીરમાં રહતી એ “ચેતના (Consciousness)”? તમને કદાચ આપણો મુખ્ય ટોપિક બદલાઈ રહ્યો હોય એવું આ જગ્યાએ લાગતું હશે પણ હકીકત એ છે કે આપણે સમજણની બરોબર દિશામાં જઈ રહ્યા છીએ. - આ વાત પર ભરોસો કરશો તો જ તમે “સત્ય” સુધી પહોંચી શકશો. 


યજ્ઞેશ એ નથી જે તમે અત્યારસુધી જોતા આવતા હતા કે જાણતા હતા, એતો યજ્ઞેશને આપવામાં આવેલું ભૌતિક શરીર છે કે જેના દ્વારા યજ્ઞેશ આ દુનિયામાં ભૌતિક સુખ-સુવિધાઓ અને દુઃખ-દુવિધાઓ ભોગવી રહ્યો હતો/છે અને (કદાચ!) રહેશે. “યજ્ઞેશ” નામથી જેને તમે સંબોધિત કરો છો તે “યજ્ઞેશનાં” ભૌતિક શરીરની અંદર રહેલું “ચૈતન્ય તત્વ”ને આપણે સંબોધીએ છીએ. 


“યજ્ઞેશ” એક ચૈતન્યતત્વ જેમાં રહે છે તે શરીરને આપવામાં આવેલું નામ છે કે જેથી હજારોની ભીડમાં એ નામ બોલવામાં આવે તો આ જ “યજ્ઞેશ” બોલાવનાર તરફ ધ્યાન આપી શકે! પણ આપણે એ ચૈતન્યતત્વને જાણતા નથી અને એ “નાં-જાણવું (અજ્ઞાન/ignorance)” આપણને એવી અનુભૂતિ કરવા પર મજબુર કરે છે કે આ ભૌતિક શરીરજ “યજ્ઞેશ” છે. અને એટલા માટે જ “યજ્ઞેશ (ભૌતિક શરીર)” ને કહેવામાં આવેલા દરેક શબ્દો પર આ “યજ્ઞેશ (ચૈતન્યતત્વ)” અજ્ઞાન(ભૌતિક શરીર જ હું છું એવું જ્ઞાન)ને કારણે એવું માની બેસે છે કે એ શબ્દો તેને (ચૈતન્યતત્વને) કહેવામાં આવેલા છે. જેને કારણે તે સુખ અથવા દુઃખની અનુભૂતિ કરે છે. 


હકીકત કહું તો આપણું ભૌતિક શરીર એવા દરેક અંગોનું બનેલું છે જે દરેક અંગોને તેમનું પોતાનું ચોક્કસ કાર્ય છે જેમકે, આંખોનું કાર્ય જોવાનું, કાનનું કાર્ય સાંભળવાનું, મગજનું કાર્ય તર્કની મદદથી અને મનની મદદથી માહિતી એકત્રિત કરવાનું અને હૃદયનું કાર્યછે શરીરને ચલાવવાનું તદુપરાંત લાગણીઓને મહેસુસ કરવાનું. તમે લાગણીઓને ક્યારેય મગજથી સમજી નાં શકો (ફક્ત જાણી શકો), કારણકે લાગણીએ સમજવું એ હૃદયનો વિષય છે, ભરોસો કરવો એ હૃદયનો વિષય છે, પ્રેમ કરવો એ હ્રદયનો વિષય છે. એવું મારું અવલોકન રહ્યું છે કે, અહી વર્ણવેલા આ દરેક કામમાં જ્યારે-જ્યારે મનનો સમાવેશ થયો છે ત્યારે-ત્યારે દરેક જગ્યાઓએ અંતે વિનાશ જ નોંતરાયા છે. કારણકે મન પ્રેમની પરિભાષાને તર્કની મદદથી જાણવાનો પ્રયત્ન કરશે પણ હકીકત એ છે કે પ્રેમએ જાણવાની વસ્તુ જ નથી, પ્રેમ મહેસુસ કરવાની વસ્તુ છે. અને મહેસુસ કરવું એ હ્રદયનો વિષય છે. એટલે જયારે પણ કોઇપણ વ્યક્તિના પ્રેમમાં અથવા પ્રેમલગ્નમાં મનનો સમાવેશ થશે ત્યારે તેને તેના સાથી પ્રત્યે શંકા(doubts), અસુરક્ષા (insecurities), ઈર્ષ્યા(jealousy) વગેરે જેવી અનેકો બાબતોનો સામનો કરવો પડતો હોય છે. અને ત્યારે ત્યારે એ લોકોના જીવનમાં દુઃખ આવવાનું શરુ થાય છે કેમ કે તેમાં મનનો સમાવેશ થયો. પ્રેમ વિષય હૃદયનો હતો અને એમાં મને દખલઅંદાજી કરી એટલે એ સબંધમાં દુઃખનો જન્મ થયો. હવે આ પ્રશ્નનું સમાધાન શું? સમાધાન તો ઘણાબધા છે પણ હું એ દરેક લખવા જઈશ તો એક પુસ્તક લખાઈ જશે એટલા બધા દ્રષ્ટિકોણ નીકળી શકે છે પણ એ બધાથી ઉપર, જ્ઞાનનાં સ્તરે વિચારશો તો સમજાશે કે એ બધુજ આ ભૌતિક સંસાર સાથે પોતાની જાતનું જોડાયેલું રહેવાનું અજ્ઞાન તમને દુઃખની અનુભૂતિ કરાવે છે. 


કોઈ વ્યક્તિ સાથે તમને આકર્ષણ થયું એ એટલે થયું કારણકે શરીર બન્યુજ છે એના માટે, પણ તમારું અજ્ઞાન તમને મર્યાદાનું ભાન નહિ થવા દે અને તમે પણ એ અજ્ઞાનનાં વશમાં આવીને (અર્થાત માયાનાં વશમાં આવીને) એ વ્યક્તિ સાથે આકર્ષિત થશો અને પછી તો મન, બુદ્ધિ, હ્રદય વગેરે તેનું કામ તો કરવાના જ છે કેમ કે શરીરને અંગો મળ્યાજ છે તેમના પોત-પોતાના કર્યો કરવા માટે! એટલે એ તમારા મનને વશ કરવાનો પ્રયત્ન કરશે અને અંતે તમે આગળ કહ્યું એમ શંકા, અસુરક્ષા વગેરે જેવી બાબતોને દુઃખની દ્રષ્ટીથી જોશો અને મહેસુસ કરશો. બસ, બરોબર આ જ સમયે, અગર તમે એક વિચાર એવો કરશો કે, તમે આ “તમને સોંપવામાં આવેલું શરીર છે” તે નથી અને એક ચૈતન્યતત્વ છો, તો તમેં હમેશા detach અવસ્થામાં રહેશો અને ભૌતિક શરીરમાં હોવા છતાં તમે એ વિચારને કારણે સતત એ જ્ઞાનમાં રહેશો કે, “તમે એક ચૈતન્યતત્વ છો જે ખુબજ મહાન છે અને પવિત્ર છે, તે તેની અન્દર જ પરિપૂર્ણ છે, તે અમર છે, અજર છે, તે સર્વવ્યાપી છે, તે દરેકની અંદર રહેલી છે અને તે આપણે છીએ” (આ વાત હું નહિ પણ આપણા મહાન પ્રાચીન ગ્રંથોમાં લખેલી છે {અને ઘણી બાબતોને મેં જાતે મહેસુસ કરેલી છે} યજુર્વેદ 3.60.1, બ્રીહાદારન્ય્ક ઉપનિષદ 2.4.14, માંડૂક્ય ઉપનિષદ 1.1.8, બ્રહ્માંડ પુરાણ, પદ્મ પુરાણ, શિવ પુરાણ, વિષ્ણુ પુરાણ).


જયારે તમને આ હકીકતની અનુભૂતિ & જ્ઞાન થઇ જશે તે દિવસથી તમારા માટે દરેક ભૌતિક સુખ-સુવીધાઓ કે દુઃખ-દુવિધાઓ બિલકુલ ગૌણ થઇ જશે અને તે દિવસથી તમારા માટે સુખ-દુઃખ બંને એક સમાન હશે. 

અત્યારે હાલ પુરતા તમારા દરેક પ્રશ્નોનું એક જ સમાધાન છે, “સુખ હોય કે દુઃખ, ફિલ્મનો એક હિસ્સો છે અને તમે ફક્ત એક કિરદાર છો અને તમારે તમારી ભૂમિકા નિભાવવાની છે એ વિચાર સાથે તમારા સુખ કે દુઃખ સાથે સંકળાયા વગર તેને સોલ્વ કરવાનો પ્રયત્ન કરવાનો છે”. માનસિકરીતે જે દિવસે તમને દરેક ભૌતિક વસ્તુ/વિષય/પરિસ્થિતિનો ત્યાગ કરશો ત્યારે જ તમે હમેશા માટે ખુશીની દુનિયામાં જીવી શકશો. કારણકે, સાચું સુખ અને ખુશી ખુદની જાતને જાણવામાં છે આ ભૌતિક કાર્યોમાં નહિ. 


તમે રાત્રે રોજ સુઈ જાઓ છો, સ્વપ્નમાં ક્યારેક એવું બન્યું હશે કે તમે કોઈ ઈમારત ઉપર ઉભા છો અને તમારો પગ ખસી ગયો અને તમે એકદમ જ ખુબ ઉપરથી નીચે પડ્યા અને અચાનક ઊંઘમાં પણ તમને ડરનો અહેસાસ થયો. પણ જેવીજ તમારી આંખ ખુલી કે તરત જ તમને એક બીજા અજ્ઞાનની અનુભૂતિ થઇ કે, “હાશ! હું તો અહી સુતો છું, સુરક્ષિત છું!” આ અનુભૂતિ હમેશા તમને એવું (ખોટું) માનવા માટે મજબુર કરે છે કે તમે આ ભૌતિક શરીર છો પણ ચેતના નહિ. પરંતુ, હકીકત તો એ છે કે તમે જે સ્વપ્નમાં પણ જે અનુભવ કર્યો તે પણ તમારો પોતાનો જ એક અનુભવ હતો. પરંતુ, આંખો ખુલતા જ ચેતના ભૌતિક શરીરમાં પોતાનાં અસ્તિત્વની ખાતરી કરવાથી તમારા શરીરનાં મને(mind) તમારી બુદ્ધિ (intellect)ને કીધું કે “તું તો શરીર છે અને અહિયાં જ પલંગ પર સુતો છે, આ તો એક સ્વપ્ન હતું, ભૂલીજા, તું હવે સુરક્ષિત છે” આથી તમે જે જોયું, જાણ્યું અને (ખોટી રીતે) સમજ્યું એ (ખોટી) સમજણને કારણે તમે માની લીધું કે, “તમે શરીર જ છો અને આ જ (ભૌતિક) દુનિયા તમારી દુનિયા છે”. 


બોધ:

તમારા દરેક પ્રશ્નનો હલ (સમાધાન) એ છે કે તમે ભૌતિક દુનિયાનાં દરેક કર્તવ્યોને એક ફિલ્મનાં કિરદાર તરીકે નિભાવો જેમાં તમારી સુજ-બુઝ (સાચું - ખોટું, ઇથીક્સ, મર્યાદા, રીસ્પેક્ટ વગેરે જેવા પરિબળોને ધ્યાનમાં રાખીને) વાપરીને કોઇપણ પ્રકારનું attachment કે આશાઓ રાખ્યા વગર નિભાવો. કોઈની સાથે પ્રેમ થઇ જાય તો દિલથી પ્રેમ કરો, મગજથી નહિ. તમને એવું લાગે કે તે તમને છોડીને ચાલ્યું ગયું અને ગદ્દારીની ભાવના મહેસુસ થાય તે તમારા મગજને કારણે થાય છે અને એટલે જ એ વ્યક્તિને બ્રેકઅપ બાદ તમે ગાળો બોલો છો જેના માટે તમે એક સમયે વખાણોનાં ફૂલો વરસાવતા હતા. પ્રેમ કર્યો હતો તો એ પ્રેમમાં એવી અપેક્ષાઓ કેમ રાખો છો કે તે હમેશા તમારી સાથે જ રહેશે? તમને છોડીને ક્યારેય નહિ જ જાય? - ચાલો જીવનભર તમારી સાથે રહેશે, પણ મૃત્યુ સમયે? - ત્યારે તો છોડીને જ જશે ને? સમજણમાં અને નજરીયામાં જ ખાલી ફેર હોય છે બાકી દુઃખ-સુખતો મનની કલ્પના માત્ર છે. જે સુરજ શિયાળામાં તડકો આપે છે ત્યારે તમે ખુશ થાઓ છો અને એજ સુરજ ઉનાળામાં તડકો આપે છે ત્યારે તેને ગાળો આપો છો - આ માણસનો સ્વભાવ છે, સ્વાર્થીપણું. શિયાળાનો તડકો તમને ગરમી આપતો હતો અને ઉનાળાનો તડકો તમને શરીર પર દઝાડે છે. તમે જયારે સ્વ-કેન્દ્રિત (self-centric) થાઓ છો ત્યારે મગજનો ઉપયોગ કરો છો અને જયારે મગજનો ઉપયોગ કરો છો ત્યારે સ્વાર્થનો જન્મ થાય છે અને એ સ્વાર્થમાં ઈર્ષ્યા, અપેક્ષાઓ વગેરે જેવી ભાવનાઓનો જન્મ થાય છે અને તમને દુઃખનો અનુભવ કરાવે છે જેનાથી બચવા માટે એક માત્ર સનાતન સત્ય હકીક્ત એવું કોઈ જ્ઞાન હોય તો તે છે “તમે આ શરીર નહિ અને એક ચૈતન્યતત્વ છો” એ વાસ્તવિકતાની સમજણ. અને એ સમજણ તમને ત્યારે જ આવી શકે છે જ્યારે તમે શરણાગતિ સ્વીકારો અર્થાત એ હકીકત પર ભરોસો કરીને જીજ્ઞાસાની મદદથી કોઈ સાચા ગુરુના સાનીન્ધ્યમાં તેને મહેસુસ કરવાનો પ્રયાસ કરો. 


હું આશા રાખું છું કે તમે અહી લખેલા દરેક શબ્દો પર ભરોસો કરીને સમજવાનો પ્રયત્ન કર્યો હશે અને હું એ પણ ઈશ્વરને પ્રાર્થના કરું છું કે તમારા પ્રશ્નોનું સમાધાન તમને ખુબ જલ્દીથી મળી જાય.

જયહિન્દ. 


Comments





Popular posts from this blog

What is real success? | Why students attempt suicide? | How to get success? | Yagnesh Suthar's Blog 2023

You will only understand these words if you are fortunate enough to "realize" them & if you are really believing in the existence of Supreme Consciousness.    Have you ever asked yourself about what is the real success? If you will ever observe any one surrounding you, you will realize one thing that everyone is running every day & night just to get money . Just take the calculator & calculate the hours you spend for your work, you will realize that if you are working 10 hours a day, you are not getting enough time to understand & live your life fruitfully.  Even after earning a huge amount of money, you will have many different kinds of desires to fulfill & again your hunger of success will never be satisfied completely.  Just try to understand this fact that even science has proven it that our mind is the greatest thing which produces nearly 70,000 thoughts in a day. Do you know one more thing that, our thought becomes our action .  So, if we are gettin

Thinking about Teleportation: New Ideas and Possibilities | Yagnesh Suthar

Thinking about Teleportation: New Ideas and Possibilities This is an attempt to provide you with an idea about teleportation. How modern science is approaching teleportation & how ancient Indian rishis already achieved it?! Albert Einstein also attempted to provide a formula to describe the relationship between energy & matter that we all know, right? (E= Δ mc^2)  While science has been trying to find what is there inside the matter’s core, spirituality (especially Vedas) has already mentioned that there is “supreme consciousness” pervading in the entire universe & beyond. Anyways, we are going to talk about teleportation in this article.  It has been mentioned in many scriptures that there were people who used their super powers to fulfill their difficult tasks. It is mentioned that Lord Hanumanji has 8 Siddhis (Anima, Mahima, Garima, Laghima, Prapti, Prakamya, Isitva, Vasitva). But how?  We have been trying to understand them using only a “logical” mindset. That is the re

Mystery of Time - a theoretical approach to solving the problem of physics | Yagnesh Suthar's Blog

Mystery of Time - A theoretical approach to solving the problem of physics based on the mental experience of understanding the nature of time. Disclaimer: This is a simple article that represents my personal views about "time" based on my experience of it in different states of consciousness (Waking, Dreaming, Sleeping & Imagination state). This blog post can help understand the nature of time for physicists. This also answers several questions like: How do exactly we experience different times on different planets? Why Brahma's one day is equal to 4.32 billion human years? What is time & how does it work? If the time is linear, how do we experience differently in different situations? And so on! So, let's start now: See the below image, where the center O represents someone controlling the circular motion of a system placed on an imaginary line OC. Suppose the rotational speed of the line OC is 1 Rotation per minute (here the minute is the unit of time meas

What should be taught in the School? | Yagnesh Suthar's Blog 2023

At every phase of life, our world & society demands a distinctive & great personality to respond to its queries. And those queries can only be solved by a person who is completely or at least having enough knowledge about almost every aspects of life . Our life is a curse & gift both together! It is a curse because we are trapped in the illusion of the materialistic world. And that is because of our desires & karmas (actions). Whereas, it is a gift because we have an opportunity to get rid of it permanently if we can change our behavior & the way of life by understanding the above fact. So, to obtain that great personality, we must have knowledge i.e. the knowledge of truth or reality. And, the truth is that the world we are experiencing is just a drama & we are a medium . The world is not run by us. It is run by the supreme consciousness of which (or whom) many wise people worship with many different names, forms & beliefs . But the ground reality is that

Do you feel the same?!!! | Know yourself | Introduction to Consciousness | Yagnesh Suthar 2023

One day Yash came home tired from work! He was so tired that he was having one thought after another that, "is this the life? Waking up in the morning, getting ready, going to work, coming in the evening and then sleeping after having dinner?" "I earn thousands of rupees but still I always worry about tomorrow",  "What if I would be living isolated from all these false responsibilities! Where only I would be there! No one else! Nobody would be there to judge me, no responsibilities, just a small house, a river and flowing water in the river, chirping of birds and just nature!". You would also be having problems in your life and you could also fail from life. There could be any reason like, " reason of relationship, reason of your business, reason of your job, reason of your parents, reason of your family, reason of not having faith in yourself, reason of fear or without any reason! ".  And this is the indication of depression. Such negative thoug

ભજન-ભક્તિ કેમ કરવી? | Why to worship God? | Yagnesh Suthar

આજનો જમાનો એક એવો જમાનો છે કે જેમાં દરેક વસ્તુ/વિચાર અને આપણી પરંપરામાં વિશ્વાસ કરાવવા માટે વૈજ્ઞાનિક સાબિતીઓ આપવી પડે છે!  પણ કહેવાય છે ને કે, " વિચારોને કોઈ અવકાશ નથી નડતો " બસ, એજ સાથે હું આજે તમને ભજન ભક્તિ કેમ કરવી તેના વિશે જણાવવાનો છું: આગળ ઉપર જેટલી પણ પુસ્તકો લખી છે તે દરેક પુસ્તકોમાં મેં આપણી સમજણ શક્તિ કઈ રીતે બને છે એમ ઘણા વિષય વિશે જણાવ્યું છે. પણ આજના આ આર્ટીકલમાં હું એમ જણાવવા જઈ રહ્યો છું કે "ભજન-ભક્તિ કેમ કરવી?" આ પ્રશ્નનો જવાબ મેળવતા પહેલા આપણે જીવનના અમુક પાસાઓ સમજી લઈએ તો આ પ્રશ્નનો જવાબ સમજવો ખુબજ સરળ થઇ જશે. અને આગળ વાંચવાનું શરુ કરો એ પહેલા એક વિનંતી છે દિલથી: "આ લેખ (આર્ટીકલ) એક મજાક નથી કે ફક્ત લખાણ પણ નથી! આ લેખ અત્યાર સુધી લખાયેલા જેટલા પણ સત્ય જ્ઞાનના ગ્રંથો છે તેમાંથી લીધેલ પ્રેરણા અને જે-જે લેખકો, ઋષિમુનીઓ એ આપણને જીવન કઈ રીતે જીવવું એ સમજણની ભેટ આપી છે તેની એક ઝાંખી છે. તદુપરાંત આ લેખમાં લખેલો દરેક શબ્દ, વાક્ય અને ફકરો મારી પોતાની 15 વર્ષની મહેનત છે જેને વિજ્ઞાન, તર્ક, ઈંટ્યુશન (Intuition) અને બીજા ઘણા માધ્યમોથી ચકાસેલું છે. તો જો

Why should we not eat Onion & Garlic? | Scientific, religious & logical answer | Yagnesh Suthar's Blog 2023

Ayurveda is an absolute knowledge about health & wellness. Because, unlike modern science it is not only focusing on the gross aspect of the human body. But, Ayurveda focuses on all the aspects of our body i.e. Sthool, Sukhsma & Karana body. Also, it is focusing on three different Gunas (quality/attribute/property) & three Doshas (it is that which can cause problems).  In Ayurveda, onions and garlic are considered to be tamasic and rajasic foods, respectively. Tamasic foods are said to increase inertia, dullness, and negativity in our body & mind. Whereas rajasic foods are said to increase passion, restlessness, and anxiety. According to Ayurveda, onions and garlic have the following negative effects on the body and mind: Tamasic Effects of Onions: Heat-Producing : Onions are considered to have a heating property that can exacerbate Pitta dosha imbalances, leading to symptoms like irritability, anger, and inflammation. Dullness and Lethargy : Onions are believed

Proof of how the mind controls the body? | Yagnesh Suthar 2023

Proof of how the mind controls the body? See the images below. Now you would have a question in your mind: how can a tiger kill a deer? As you can see in the images above, deers can run faster than the tiger but still being caught by them, how?  The answer is “Fear”. Tiger represents himself with full of self confidence & determined to achieve its goals. When a deer is a victim of the tiger’s goal, it sees the confidence of the tiger & has fear in itself.  Fear is a destroying emotion in the human/animal body.  Fear creates doubt & doubt destroys faith. When faith is destroyed, you are destroyed! Because, the entire world is working on faith!  When a deer sees a tiger chasing him with the angry face & roar of the tiger, its senses create a negative imagination of “being killed by the tiger” in its mind. That imagination could be the consequence of the previously seen events where many deers got caught by tigers & were killed by them. So, just after imagining that sc

Where is your God? | A deep research on atheist & theist's point of views | Yagnesh Suthar 2023

Does God exist?  If you are a person who is often bombarded with questions like: “ Where is your God?, Is he helping us even in kaliyug?, Are you able to prove if there is any God? ” then this article is for you! I met many different people, some of them were atheists & some of them were theists. I heard both of them & found one similarity! Atheists don’t believe in God because they are looking for evidence that can prove God’s existence. And, theists believe in God because they have strong faith in God. I know you may ask “where is the similarity?”  Don’t worry dear, first, read the article without fear!!! Two life stories Let me tell you two real life stories & I will tell you the conclusion.  This incident took place on 10 August 2020 . It was 7:30 pm and it was raining heavily. I was riding my motorcycle on the road near Anand Zydus Hospital (Anand, Gujarat) to go home from work and at that time I was riding at a little speed to reach home early. And just then I felt t